Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જયારે ભૂલ થાય તો માફી માંગવામા શરમ નહીઃ ડો. કફીલથી માફી માંગતા અભિનેતા પરેશ રાવલ

અભિનેતા અને બીજેપી નેતા પરેશ રાવલએ ગોરખપુરના બી.આર.ડી. મેડીકલ કોલેજમાં ૬૩ નવજાતના મોતના મામલામાં ડો. કફીલ ખાનને કલીનચીટ મળવા પર  લખ્‍યું જયારે ભુલ કરી હોય તો માફી માંગવામા શરમ ન હોવી જોઇએ.

હું માફી માંગુ છુ ડો. કફીલ આ દુર્ઘટના પછી રાવલએ એમને દેશને ખાવાવાળા દીમકનો હીરો કહ્યા હતા.

(12:00 am IST)