Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દોષી ગમે તેટલો મોટો માણસ હોય એને દંડિત કરવો જોઇએ, નિર્દોષોને સજા ન થવી જોઇએઃ સંસદના ચોમાસુ સત્રમાં બેંગલુરૂ હિંસાનો મુદ્દો ઉઠાવશે કોંગ્રેસઃ સિધ્ધાર મૈયા

કર્ણાટક વિધાનસભામાં નેતા પ્રતિપક્ષી અને પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધા રમૈયાએ કહ્યું છે કે કોંગ્રેસ સંસદના ચોમાસુ સત્રમાં બેંગલુરૂ હિંસાનો  મુદ્દો ઉઠાવશે. એમણે કહ્યું હું સરકારને અપીલ કરૃં છું જલ્દી તપાસથાય અને નિષ્પક્ષ રીતે થવી જોઇએ. દોષિતોને દંડિત કરવા જોઇએ સિધ્ધા રમૈયાએ તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી.

(11:15 pm IST)