Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

૫ ઓગષ્‍ટ સુધી અમરનાથ પહોંચે યાત્રીઓ, ખરાબ હવામાનની સંભાવનાને કારણે વહીવટી તંત્રે કરી તાકીદ

જમ્‍મુ કાશ્‍મીરના લેફટનન્‍ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે આ વર્ષે બર્ફાની બાબાના ત્રણ લાખથી વધુ ભકતોએ બાબાના દર્શન કર્યા છે. સાથે જ તેમણે કહ્યું કે તેમણે ૫ ઓગષ્‍ટ પહેલા યાત્રામાં આવવા માટે પણ અપીલ કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૫ ઓગષ્‍ટ પછીના દિવસોમાં જમ્‍મુ કાશ્‍મીરમાં ભારે વરસાદની સંભાવના છે.

 

(11:47 am IST)