Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પ્રયાગરાજમાં એકજ પરિવારના ચાર લોકોના ખૂન ધારદર હથિયારથી ઘટનાને અંજામ આપવામા આવ્યો

પ્રાયાગરાજ જિલ્લાના ગંગાપાર હોલાગઢ થાણાક્ષેત્રના શુકુલના પુરા બચ્યેહરક ગામમાં ગુરૃવાર મોડી રાત્રે એક જ પરિવારના ચાર લોકોની ધારદાર હથિયારથી હત્યા કરી નાખવામા આવી સોરાવના ક્ષેત્રાધિકારીએ આ જાણકારી આપી

(12:25 am IST)