Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સપ્ટેમ્બરમાં લોન પુનગઠનથી અનેક ઉદ્યોગોને મળશે રાહત

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક સંકટમાં ફસાયેલા ઉદ્યોગ ક્ષેત્રને લોન પુનગઠન થકી રાહત આપવાની તૈયારી કહે છે. લોન મોરેટોરિયમ પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બરમાં આમ રાહત મળશેઃ હોટલ, ટુરીઝમ, વિમાન, મેન્યુ.સેકટરને લાભ થશેઃ ઉદ્યોગોને ડિફોલ્ટ થવાની બચાવી શકાશે સાથો સાથ બેંકો પર પણ બેડ લોનનો ભાર નહિ આવે  લોનનું પુનગંઠન થાયતો EMI નો હપ્તો વ્યાજ, લોનનો ગાળો કે લોનની રકમમાં ફેરફાર થઇ શકશે. રિઝર્વ બેંકે ગયા વર્ષે પણ પ લાખથી વધુ MSME ને આવો લાભ આપ્યો હતો.

(3:41 pm IST)