Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

બેરોજગારીનો દર વધવાનો દોષ નહેરૂ પરિવારને ન આપી શકાય : શિવસેનાની પ્રતિક્રિયા

શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના' માં ૪પ વર્ષની સૌથી વધારે બેરોજગારી દર પર કેન્દ્ર સરકારની આલોચના કરતા એમણે કડક કદમ ઉઠાવવા માટે કહ્યું છે. શિવસેનાએ કહ્યું કે પાછલા કાર્યક્રમમાં સરકારએ દર વર્ષે ર કરોડ નોકરી આપવાનો વાયદો કર્યો હતો. અને આવું ન હોવાનો દોષ નેહરૂ - ગાંધી પરિવારને ન આપી શકાય.

(10:50 pm IST)