Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અલવિદા અભયભાઈ... વિજયભાઈએ કાંધ આપી

રાજકોટ : અભયભાઈ ભારદ્વાજની સ્મશાનયાત્રામાં રાજનેતાઓએ હાજરી આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તો અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાંધ આપી હતી. અંતિમ યાત્રાની તસ્વીર નિહાળી શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:07 pm IST)