Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સીએમ નારાયણ સામીની મારા માટે દાનવ સંબંધી ટિપપ્ણી અસંસદીય અને અસભ્યઃ પુંડ્ડુચેરીના ઉપ રાજયપાલ કિરણ બેદીની સટાસટી

 પુડ્ડુચેરીના ઉપ રાજયપાલ કિરણ બેદીએ પોતાના વિરૂદ્ધ મુખ્યમંત્રી વી. નારાયણ સામી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ  દાનવ શબ્દને અસંસદીય, અવાંછિત, અસભ્ય, કુત્સિત અને અસ્વીકાર્ય કહ્યો છે.

        એમણે કહ્યું દાનવ બધાની ભલાઇ માટે કામ નથી કરતા તે સારી ચીજો અપનાવવા માગે છે. અને લોકોને ડરાવે છે. નારાયણ સામીએ કહ્યું હતુ કેન્દ્રએ પુંડ્ડુચેરીમાં દાનવ નિયુકત કર્યા છે.

(9:52 pm IST)