Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મુકેશ અંબાણીએ કહ્યું ભારતમાં સૂસ્‍તીનો દોર અસ્‍થાયીઃ મોદી સરકારના પગલાઓથી આવશે સુધાર

અબજપતિ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતીય અર્થ વ્‍યવસ્‍થામા આવેલ મંદી અસ્‍થાયી છે. અને સરકાર દ્વારા હાલમાં ઉઠાવવામા આવેલ  કદમોથી આગળની ત્રિમાસીઓમાં આ રુખ પલટવામા મદદ મળશે. 

સાઉદી અરબમા થનાર વાર્ષિક રોકાણ સંમેલનમા રેગિસ્‍તાનમા દાવોશ મા અંબાણીએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી દ્વારા ઓગસ્‍ટ પછીના સુધારાનુ  પરીણામ આગામી ત્રિમાસીક મા જોવા મળશે.

ભારતીય અર્થવ્‍યવસ્‍થામા હલ્‍કી સૂસ્‍તી રહી છે પણ મારો પોતાનો વિચાર છે કે આ અસ્‍થાયી છે. છેલ્લા મહીનાઓ દરમ્‍યાન જે કાંઇપણ સુધાર ઉપાય થયા છે એનુ પરીણામ સામે આવ્‍યુ ે મને વિશ્વાસ છે કે આગામી સમયમાં આ સ્‍થિીત બદલાશે ભારતીય અર્થવ્‍યવસ્‍થાને દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્‍યવસ્‍થા કહેવામા આવે છે.

(12:00 am IST)