Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

અમિતભાઇ શાહએ સિદ્ધુ સાથે મુલાકાત કરતા અટકળોઃ ફરી કોંગ્રેસને યાદ આવ્યા ગુરૂ

પંજાબ કેબિનેટમાંથી રાજીનામું આપનાર નવજોતસિંહ સિધ્ધુ પ્રત્યે કોંગ્રેસને અચાનક પ્રેમ ઉભરાવા લાગ્યો. પ્રધાન સુનિલ જાખડએ નિવેદનમાં કરતારપુર કોરિડોર ખોલવાનું શ્રેય નવજોતને આપ્યું છે. સોશ્યલ મીડિયા પર ખબર  વાયરલ થઇ નવજોત સિધ્ધુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા.

મુખ્યમંત્રીને જયારે સિધ્ધુને લઇ પત્રકારોએ  સવાલ કરવામા આવ્યા તેા તેને ટાળવામાં આવ્યા. કરતારપુર કોરિડોર ઉદઘાટનના અવસર પર કેન્દ્ર અને પંજાબ સરકાર દ્વારા ડેરાવાળા નાનકમાં અલગ અલગ મંચ સજાવવામા આવ્યા છે. આ અવસર પર કોંગ્રેસ સિધ્ધુનો સાથ લેવા માગે છે. જેથી કરતારપુર કોરિડોર ખુલવાનો બધો શ્રેય પોતાની ઝોલીમાં લઇ શકે.

(12:00 am IST)