Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગંગામૈયાને પ્રદુષિત ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવતા પરમાર્થ નિકેતનના વડાશ્રી મુનિજી મહારાજ : મેમનગર ગુરૂ.કુલના વિદ્યાર્થીઓનું સમુહનૃત્ય

ઋષિકેશ : ઋષિકેશ ગંગાજીને કિનારે વાઢેર પરિવાર દ્વારા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વાામીના વકતાપદે યોજાયેલ શ્રીમદ ભાગવત કથા પારાયણ પ્રસંગે, ગંગામૈયાની સમુહ આરતી અને મેમનગર ગુરૂ.કુલના વિદ્યાર્થીઓના સમુહ  નૃત્ય બાદ ''અમે કયારેય ગંગાજીએ પ્રદુષિત નહીં કરીએ'' તેવી પ્રતિજ્ઞા લેવરાવતા પરમાર્થ નિકેતનના વડાશ્રી ચિદાનંદજી સરસ્વતી- મુનિજી મહારાજ તેવું કનુભગતની એક યાદીમાં જણાવાયું છે.

(3:30 pm IST)