Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દિલ્‍હીમાં બગડતી વાયુગુણવતા વચ્‍ચે ર૧ નવી મેટ્રો ટ્રેન શરૂ

નવી દિલ્‍હી : દિલ્‍હી મેટ્રો રેલ કોર્પોરેશન ( ડીએમઆરસી) ના પ્રવકતા અનુજ દાલના જણાવ્યા પ્રમાણે દિલ્હી - એનસીઆરમા બગડતી વાયુ ગુણવતા વચ્ચે પિંક લાઇનના ત્રિલોકપુરી સંજય લેક શિવ વિહાર સેકસન પર ૧૪ ટ્રેનો સહીત કુલ ર૧ ટ્રેનો શરૂ  કરવામાં આવી. નવી ટ્રેનોના પરીચાલન શરૂ થયા બાદ મેટ્રો ટ્રેનો હવે રોજ કુલ  ૪૮૩૧ ફેર કરે છે.

(12:00 am IST)