Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમૃતસર રેલ દુર્ધટના મામલે તપાસ સમિતિએ સિદ્ધુ અને એમની પત્નીને સમન્સ મોકલ્યું

અમૃતસર(પંજાબ)  રેલ દુર્ઘટનાની તપાસ કરતી એક સદસ્યીય સમિતિએ રાજયના મંત્રી નવજોત સિંધુ અન એમના પત્ની નવજોત કૌર સિદ્ધુને ર નવેમ્બરે હાજર રહેવા માટે  સમન્સ મોકલ્યુ.  રેલ્વે ટ્રેક પાસે દશેરાના તહેવાર પર રાવણ દહન દરમ્યાન દુર્ઘટના થઇ હતી અને  નવજોત કૌર સિદ્ધુ કાર્યક્રમની મુખ્ય મહેમાન હતી.

 

(12:00 am IST)