Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

હવે મારામા કોઇ પ્રકારનો ડર નથીઃ ર૬/૧૧ મા સેંકડોનો જાન બચાવનાર રેલ કર્મચારી વિષ્ણુ દતારામ

મુંબઇમાં   ર૦૦૮ ના ર૬/૧૧  ના આતંકી હુમલામા  સેંકડો લોકોની જાન બચાવનાર રેલવેના ૪૭ વર્ષના કર્મચારી વિષ્ણુ દતારામ જેંદે  કહ્યુ કે એમની અંદર હવે કોઇપણ પ્રકારનો ડર નથી રહ્યો. હુમલાની રાત્રે જેંદે સીએસટી(મુંબઇ) સ્ટેશન પર એનાઉન્સર હતા. અને એમણે યાત્રીકોને પ્લેટફોર્મ -૧ પર આવતા રોકયા હતા.

(12:00 am IST)