Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સરકાર ડિસેમ્બર સુધીમાં વટહુકમ લાવીને રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કરો : બાબા રામદેવની માંગણી

ભગવાન રામનું ભવ્ય મંદિર કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર

નવી દિલ્હી :રામ મંદિર નિર્માણને લઇને સંત સમાજ અને સંઘ દ્વારા થતા નિવેદનો વચ્ચે યોગગુરૂ બાબા રામદેવએ કહ્યું કે કાં તો દિવાળી પહેલા અથવા ડિસેમ્બર સુધીમાં ગમે તે સંજોગોમાં સરકાર વટહુકમ લાવીને રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર

 

 યોગગુરૂએ સ્પષ્ટ કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. સાથે જ તેમણે કહ્યું કે ઇસ્લામ, મુસ્લિમ અને બાબરનો અયોધ્યામાં કોઇ ઇતિહાસ નથી.

(12:00 am IST)