Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધી જયંતિએ મોટો નિર્ણય : જમ્મુમાં નેતાઓની નજર કેદમાંથી મુકિત

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર માટે જમ્મુમાં કેટલાક નેતાઓની નજરબંધી સમાપ્ત કરી છે :  પૂર્વ મંત્રી અને ડોગરા સ્વ. પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલસિંહને પણ નજરકેદ કરાયા હતાઃ  જમ્મુમાં નજરબંધ બધા વિપક્ષી નેતાઓ પરથી નજરબંધી હટાવાઇ છે જે નેતઓ મુકત થયા છેઃ તેમાં નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પેન્થર્સ પક્ષના નેતાઓ સામેલ છે

(11:44 am IST)