Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પંજાબમાં સ્કૂલ ખોલવાના નિર્ણય વચ્ચે બાળકોમાં સંક્રમણ વધ્યું :સર્વેમાં ખુલાસો

30 દિવસના આંકડા અનુસાર 9.6 ટકાના દરે બાળકોમાં સંક્રમણ વધ્યું

નવી દિલ્હી :  કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા અને સ્કૂલ ખોલવાના નિર્ણય વચ્ચે પંજાબમાં બાળકોમાં સંક્રમણ વધી ગયું છે. તાજેતરમાં એક સર્વેમાં સામે આવ્યું છે કે, પંજાબમાં 30 દિવસના આંકડા અનુસાર 9.6 ટકાના દરે બાળકોમાં સંક્રમણ વધ્યું છે.

(12:15 pm IST)