Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જમ્મુ કાશ્મીરમાં એડવાયઝરી બાદ એરઇન્ડિયાનો મહત્વનો નિર્ણંય :મુસાફરોને રિફંડ આપવા જાહેરાત

ફ્લાઇટ રદ્દ અને રિશેડ્યૂલ થવા પર પરત એર ઇન્ડિયા પુરેપુરુ રિફંડ આપશે

 

જમ્મુ કાશ્મીરમાં એડવાયઝરીને લઇ એયર ઇન્ડીયાએ મહત્વનો નિર્ણય કર્યો છે. 15 ઓગસ્ટ સુધી એયર ઇન્ડીયા પોતાના મુસાફરોને રિફંડ આપશે. ફ્લાઇટ રદ્દ અને રિશેડ્યૂલ થવા પર પરત એર ઇન્ડિયા પુરેપુરુ રિફંડ આપશે. શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના મુસાફરો માટે એયર ઇન્ડીયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

(12:50 am IST)