Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગેરકાયદેસર ઘૂસણખોરી સરકારને મંજૂર નથી :અનંતકુમાર

નવી દિલ્હી :સંસદીય કાર્ય પ્રધાન અનંત કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગેરકાયદેસર ઘૂસણખોરી સરકારને મંજૂર નથી. ઘૂસણખોરોએ દેશમાંથી જવું જ પડશે.

   તેઓએ વધુમાં જણાવ્યું હતું કે   આજની કોંગ્રેસ ગેરકાયદેસર ઘૂસણખોરોની તરફેણ કરી રહી છે. તેમણે ગેરકાયદેસર ઘૂસણખોરોના મુદ્દે કોંગ્રેસ, ટીએમસી અને બાકીના વિપક્ષી દળોએ પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું

(12:00 am IST)