Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના દાલ સરોવરમા લાગતી શાકમાર્કેટમાં સામાજિક અંતરનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર લોકડાઉનમાં જયારે લોકો સુધી એમની જરૂરીયાતોમા સામાન પહોંચાડવો મુશ્કેલ છે એવામા શ્રીનગરમા ડાલ સરોવરમાં લાગતી તરતી શાકમાર્કેટ લોકોને જરૂરતનો સામાન પહોંચાડે છે. જુની શાકમાર્કેટમાં સામાજિક અંતરનો ખ્યાલ રાખવામા આવી રહ્યો છે.

(12:00 am IST)