Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કોરોના મહાસંગ્રામઃ રાજસ્થાનમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૬૪૨ પહોંચી, ત્રણના મોત

જયપુરઃ રાજસ્થાનમાં ૫૮ નવા કોરોના સંક્રમિત દર્દી નોંધાયા પછી સંખ્યા વધીને ૨૪૨ થઇ ગઇ તથા ત્રણ લોકોના ભોત થયા છે.

ચિકિસ્તા વિભાગ તરફથી જારી રીપોર્ટ અનુસાર રાજયની રાજધાની જયપુરમાં ૧૪, અજમેરમા ૧૧, ચિતોડગઢમા કોટોામાં , જોધપુરમાં ૧૮ કોરોના સંક્રમિત દર્દી નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર રાજયમા જાનલેવા વિષાણુથી અત્યાર સુધીમા ૬૧ લોકોના મોત થઇ ચુકયા છે.

(12:00 am IST)