Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના વાયરસને લઇ ઉદયપુરના અંબામાતાના સમગ્ર વિસ્‍તારમા કફર્યુ

ઉદયપુરઃ ઉદયપુરના મલ્લાતાઇ ક્ષેત્રના રજા કોલોનીમાં ગુરૂવારના જેવો કોરોનાનો રોગી મળ્‍યો કે તરત પ્રશાસન હરકતમાં આવી ગયુ અને ક્ષેત્રમાં કફર્યુ લગાવી દીધો.

સૂત્રોના અનુસાર મલ્લાતાઇ, રજા કોલોની, મસ્‍તાનાબાબા ક્ષેત્ર, રાણી રોડ, ઓટીસી કોલોની અંબામાતા સ્‍ક્રીમ, અલ્‍કાપુરી એકલવ્‍ય કોલોની, હરીદાસજીકી મગરી, સજજનગર, રામપુરા ચૌહાણ, યાદવ કોલોની, અમ્‍બાવગઢ, બ્રહ્મપોલ, જાડાગણેશજી રોડ વગેરે ક્ષેત્રોમાં ધારા ૧૪૪ દંડ પ્રક્રિયા સહિત લાગુ કરી દીધી.

(11:28 pm IST)