Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

૧૩ આતંકીના ખાત્માથી પાક. વડાપ્રધાન દુઃખી!

ભારતીય સેના કાશ્મીરીઓ પર અત્યાચાર કરતી હોવાનો આરોપઃ શાહિદ ખકાન અબ્બાસીએ અફસોસ વ્યકત કર્યો!

કરાંચી તા. ર :.. કાશ્મીરમાં સુરક્ષા દળોએ પરાક્રમ કરીને ૧૩ ખુંખાર આતંકીઓનો ખાત્મો કરાતા પાકિસ્તાન દુઃખી થયું છે. પાક. વડાપ્રધાન અબ્બાસીએ નિવેદન કરીને આતંકીઓના મોત અંગે દુઃખ વ્યકત કર્યુ છે.

જો કે, તેમણે આતંકી શબ્દ વાપરવાને બદલે કાશ્મીરી યુવકો શબ્દ વાપર્યો છે. આવી હરકત કરીને પાક. કાશ્મીરીઓને ભારત સરકાર સામે ઉશ્કેરવા પ્રયાસ કરે છે.

(10:31 am IST)