Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

મિષાીને ફરી ચેરમેન બનાવવાના એનસીએલટીના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા ટાટા સન્‍સ

            ટાટા સન્‍સએ એકઝીકયુટીવ ચેરમેન પદથી દુર કરાયેલ સાયરરસ મિષાીની બહાલીને નેશનલ કંપની લો અપીલીય ટ્રિબ્‍યુનલ (એનસીએલટી)ના નિર્ણયને સુપ્રીમ કોર્ટમા પડકાર આપ્‍યો છે.

            ટ્રિબ્‍યુનલએ ડિસેમ્‍બરના નિર્ણયમા સાઇરસ ને ર૦૧૬ મા પદથી હટાવવા ગેર કાનુની બતાવ્‍યા હતા.ર૦૧ર મા રતન ટાટાની સેવા નિવૃતિ પછી મિષાીએ ચેરમેન પદ સંભાળ્‍યુ હતુ.

            મિષાીના પરિવારની ટાટા સન્‍સમાં ૧૮.૪ ટકા ભાગીદારી છે. પરિવાર સમૂહમાં સૌથી મોટા શેરધારક છે.

(11:43 pm IST)