Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

હું આસામનો પુત્ર છુ, વિદેશીઓને રાજયમા કયારેય વસવાટ નહી કરવા દઉઃ આસામના મુખ્‍યમંત્રી સર્બાનંદ સોનોવાલની સટાસટી

આસામના મુખ્‍યમંત્રી સર્બાનંદ સોનોવાલએ કહ્યું છે કે આસામના પુત્ર તરીકે હુ મારા રાજયમાં વિદેશીઓને કયારેય નહી વસવા દઉ.

સર્બાનંદ સોનોવાલએ કહ્યું કે આવુ કયારેય નહી થવા દઉ, એમણે જણાવેલ કે નાગરિકતા (સંશોધન) કાનૂન વિશે લોકોના મનમા ભ્રમ ન હોવો જોઇએ. આપણી પાસે મૂળ નિવાસીઓના હિતોની સુરક્ષા સંબંધમા ઘણી યોજનાઓ છે.

(10:20 pm IST)