Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

બાળકોના મોત પર બીજેપી કરી રહી છે રાજનીતિ, પીએમઓથી મળી રહ્યા છે નિર્દેશઃ રાજસ્‍થાનના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી રઘુ શર્માની સટાસટી

રાજસ્‍થાનના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી રઘુ શર્માએ કહ્યું છે કે કોટામા બાળકોના મોત પર રાજનીતિ કરી રહેલ બીજેપીને પ્રધાનમંત્રી કાર્યાલયથી નિર્ર્દેશ મળી રહ્યા છે. કારણ સીએએ વિરોધ પ્રદર્શનોને છૂપાવવા માટે એમની પાસે બીજુ કાંઇ નથી.

શર્માએ કહ્યું ર૦૧પ, ર૦૧૬ અને ર૦૧૭ માં બીજેપી સતામા હતીી છતા પણ હોસ્‍પિટલ પ્રશાસનને ફંડ ન મળ્‍યું.બે દિવસમાં રાજસ્‍થાનની હોસ્‍પિટલમાં ૧૦ નવજાતોના મોત થયા છે.

(12:00 am IST)