Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ડેરા હિંસાના ર વર્ષ પુરા, ક્ષતિગ્રસ્ત રૂ. ૧૧૮ કરોડની સંપતિનીકોઇ વસૂલી નહી

      ઇન્ડિયન એકસપ્રેસના મુતાબિક ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને ર૦૧૭ માં બળાત્કારના મામલામાં દોષીગણ્યા પછી ફેલાયેલ હિંસાના ર વર્ષ વિત્યા પછી  પણ ક્ષતિગ્રસ્ત રૂ.૧૧૮ કરોડની સંપતિની કોઇ વસૂલી નથી થઇ.

         જયારે ઉતરપ્રદેશ સરકારએ સીએએ પ્રદર્શન દરમ્યાન ક્ષતિગ્રસ્ત સાર્વજનિક સંપતિની વસુલીની નોટી જારી કરી છે.

         ઓગષ્ટ ર૦૧૭ માં રામ રહીમની સંપતિઓનું વેચાણ, સ્થળાંતર પર પંજાબ હરિયાણા હાઇકોર્ટએ રોક લગાવી દીધી હતી.

(12:00 am IST)