Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

લાભની રાજનીતિ કરનારાએ ભૂલવું ન જોઇએ કે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે : આપણે બધા ધર્મોનુ સમ્માન કરવું જોઇએઃ બસપા અધ્યક્ષ માયાવતીની સટાસટી

        બસપા અધ્યક્ષ માયાવતીએ નાગરિકતા (સંશોધન) કાનૂન અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર પર બબાલ વચ્ચે બુધવારના કહ્યું થોડા પક્ષ જે પોતાના વ્યકિતગત લાભ માટે રાજનીતિ કરી રહ્યા છે.

         એમણે એ ન ભુલવું જોઇએ કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને આપણે બધા ધર્મોનુ સમ્માન કરવું જોઇએ. એમણે કહ્યું દેશમાં શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવંું જોઇએ.

         બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું સીએએ વિરોધી હિંસામા માર્યા ગયેલા લોકોની મદદ માટે સરકાર આગળ વધે.

 

(12:00 am IST)