Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

નીતીશકુમાર એનડીએથી અલગ થાય તો અમે એમનું સમર્થન કરશું: ઓવૈસીની ટિપ્પણી

         બિહારના કિશનગંજમાં સીએએ વિરૂદ્ધ રેલી કરવા દરમ્યાન એઆઇએમઆઇએમ ચીફ અસદૂદિન ઓવૈસીએ રાજયના મુખ્યમંત્રી નીતીશકુમારને દેશને ખાતર બીજેપી નેતૃત્વ વાળા એનડીએથી અલગ થવા માટે કહ્યું.

         એમણે કહ્યું કે જો નીતીશકુમાર પોતાનું ગઠબંધન તોડી નાખે તો તે એમને સમર્થન કરશે. ઓવૈસી એ કહ્યું આ દેશને બચાવવાની લડાઇ છે હવે આ હિન્દુ-મુસ્લિમની લડાઇ નથી.

(12:00 am IST)