-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 2nd January 2020
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાફ અડધો કર્યો : પીએમઓ કાર્યાલયમાં 15 ટકા અધિકારી ઘટાડ્યા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાનો પર્સનસ સ્ટાફ અડધો કરી નાખ્યો છે. જે PMOમાં જે લોકો હતા તેમને 15 ટકા ઘટાડી દેવામાં છે. પીએમ મોદીનો 50નો સ્ટાફ હતો તેને અડધો કરી નાખ્યો છે. જેમાં નાના-નાના અને ડેટુડેના કામમાં લાગેલા કેટલાક સ્ટાફને ઘટાડવામાં આવ્યો છે.
નરેન્દ્રભાઈ મોદી બીજી વખત પ્રધાનમંત્રી બનીને આવતા તેમણે આ નિર્ણય લીધો છે. પીએમ બન્યા બાદ પણ નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ બેઠકમાં જ મંત્રીઓને પોતાનો ખર્ચ ઘટાડવા માટે કહ્યું હતું. પોતાની વિદેશયાત્રા દરમિયાન પણ લઇ જવામાં આવતા સ્ટાફમાં ઘટાડો કર્યો હતો. વિદેશથી આવતા નાના અધિકારીઓને સરકારી જગ્યાઓ પર જ રાખવા અંગે જણાવ્યું હતું. તો બીજી તરફ વિપક્ષ નોકરી છીનવવાના આક્ષેપ પણ લગાવી શકે છે.
(12:00 am IST)