Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

દિલ્હીમાં કેજરીવાલ સરકારે કોરોના ટેસ્ટના ભાવ રૂ.૮૦૦ કરી નાખ્યા

પાટનગર દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો થયો છેઃ કેજરીવાલની આપ સરકારે દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ.૨૪૦૦થી ઘટીને રૂ.૮૦૦ કરી નાખ્યા હોવાનું જાહેર કર્યું છેઃ ગુજરાતમાં આ ભાવ ૧૫૦૦ થી ૨૦૦૦ લેવાય છેઃ સીટી સ્કેનના ભાવ અસહય વધી ગયા છે અને ૨૫૦૦ થી ૪૦૦૦ સુધી લેવાઈ રહ્યો છે

(11:45 am IST)