Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી બ્રિજ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલે પ્રાર્થનાસભા

પ્રાર્થનાસભામાં પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારી,કર્મચારીઓ જોડાશે.

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ નાગરિકોના  આત્માઓને શાંતિ માટે આવતીકાલે તા. ૦૨ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રાર્થનાસભામાં પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારી,કર્મચારીઓ જોડાશે.

(8:05 pm IST)