Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી સિવિલ હોસ્પીટલમાં નરેન્દ્રભાઇ મોદીની ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત

 મોરબી ખાતે રવિવારે સાંજે સર્જાયેલ દુર્ઘટનામાં ૧૩પ લોકોના મોત થયા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે મોરબી ખાતે પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને મળ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તથા ઇજાગ્રસ્તોની પૃચ્છા કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા, કિંજલ કારસરીયા-જામનગર)

(5:22 pm IST)