Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી દુર્ઘટનામાં કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકારને સહાય વધારવા કરી માંગ

મોરબી દુર્ઘટનામાં અનેક જીંદગી હોમાઈ છે, જેને પગલે રાજ્ય સરકારે મૃતકોને 4 લાખ સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ નેતાઓએ સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર વધારવા માંગ કરી છે.

 

(10:02 am IST)