Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મોરબી દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળ્યા

SIT કોઇ વિકલ્પ ન હોવાનો ગેહલોતનો દાવો :પુલ પર વધુ લોકો હોવાથી દુર્ઘટના થઇ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મોરબી દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને તેઓ મળ્યા હતા. જે પછી તેમણે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસની માગ કરી છે. 3 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાની અશોક ગેહલોતે માગ કરી છે. SIT કોઇ વિકલ્પ ન હોવાનો ગેહલોતનો દાવો છે. પુલ પર વધુ લોકો હોવાથી દુર્ઘટના થઇ હોવાનો અશોક ગેહલોતે દાવો કર્યો છે.

 

(9:12 pm IST)