Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબીમાં સર્જાયેલી પૂલ દુર્ઘટના પર તિબ્બતના બૌદ્ધ ધર્મગુરુ દલાઈલામાએ વ્યક્ત કરી સંવેદના

નવી દિલ્હી :  મોરબીમાં સર્જાયેલી કરુણાંતિકામાં 136 લોકોના મોત થયા છે. ત્યારે દેશ વિદેશમાં લોકો શોકસંદેશ પાઠવી રહ્યા છે. જેમા તિબ્બતના બૌદ્ધ ધર્મગુરુ દલાઈલામાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જેમણે તેમના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

 

(10:02 am IST)