Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પ્રણવ મુખર્જી સાથે વજુભાઇનું સંભારણુ - શ્રધ્ધાંજલી

રાજકોટ : ભારત રત્ન ભુતપુર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ દેશ માટે આપેલા યોગદાનની કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ પ્રશંસા કરી તેમના નિધન બદલ ઉંડા દુઃખ  સાથે શ્રધ્ધાંજલી પાઠવી છે. શ્રી મુખર્જી તેમના કાર્યકાળમાં કર્ણાટકની મુલાકાતે આવેલા તે વખતની તેમની સાથેની આ તસ્વીર શ્રી વજુભાઇ વાળા અને તેમના અંગત સચિવ તેજસ ભટ્ટી માટે સંભારણારૂપ બની છે.

(2:47 pm IST)