Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સાંજે મુંબઈના સિંધિયા હાઉસ બિલ્ડિંગના ત્રીજા માળે ભીષણ આગ : છત પર ફસાયેલા પાંચેય લોકોને બચાવી લેવાયા

બિલ્ડિંગમાં ઇન્કમ ટેક્સ વિભાગના ઇન્વેસ્ટિગેટિવ વિંગની ઓફિસ અને નીરવ મોદી દસ્તાવેજ આ જ ઓફિસમાં હતા

મુંબઇના સિંધિયા હાઉસ બિલ્ડિંગના ત્રીજા માળે શુક્રવાર સાંજે ભીષણ આગી હતી. આગને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ ફાયરબ્રિગેડે આગને કાબૂમાં મેળવી લીધી છે. બિલ્ડિંગની છત પર ફસાયેલા પાંચેય લોકોને બચાવી લેવાયા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જબિલ્ડીંગ છે. જ્યાં ઇન્કમ ટેક્સ વિભાગના ઇન્વેસ્ટિગેટિવ વિંગની ઓફિસ પણ છે. પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી દસ્તાવેજ આ જ ઓફિસમાં હતા.

 

(10:59 pm IST)