Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

વતન પહોંચ્‍યા પછી યાત્રીકોને રાજયની સરકાર રીસવ કરશે સ્‍ક્રીનીંગ કરશેઃ રેલ મંત્રાલય

રેલ મંત્રાલયએ જાણકારી આપતા કહ્યુ કે વતન સુધી પહોંચ્‍યા પછી યાત્રિઓને રાજયની સરકાર રીસ્‍ીવ કરશે. સ્‍ક્રીનીંગ પણ કરશે. જો જરૂર લાગશે તો કોરોનટાઇનની પણ વ્‍યવસ્‍થા કરશે.

(11:47 pm IST)