Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

એલએનજેપી હોસ્‍પિટલમાં દાખલ ગંભીર દર્દી પ્‍લાઝમા થેરાપીથી સ્‍વસ્‍થ થયોઃ સી.એમ. કેજરીવાલ

નવી દિલ્લીઃ સીએમ કેજરીવાલએ બતાવ્‍યુ એલએન જેવી હોસ્‍પિટલમા જે પહેલા દર્દીને પ્‍લાઝમા થેરાપી મળી હતી તે સ્‍વાસ્‍થ થઇ પોતાના ઘેર ગયો આ દર્દીની હાલત ખૂબજ ગંભીર હતી અમે હજી ટ્રાયલ કરી રહ્યા છીએ.

દિલ્લીમાં પ્‍લાઝમા થેરેપી ટ્રાયલ પુર જોશમાં ચાલી રહી છે સ્‍વસ્‍થ થયેલા લોકો પ્‍લાઝમા આપવા તૈયાર છે.

(11:45 pm IST)