Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દેશમાં કોરોનાની વ્‍યાપક અસર પણ સૈન્‍ય તૈનાતીની જરૂરત નથીઃ સીડીએસ

નવી દિલ્લીઃ રક્ષામંત્રી રાજનાથસિંહ એ નવી દિલ્લીમાં રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર ચીફ ઓફ ડિફેંસ સ્‍ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથે કોરોનાથી દેશમા થયેલા હાલાતની સમીક્ષા કરવા બેઠક કરી.

પ્રેસવાર્તામાં બિપીન રાવતએ કોરોના વરિયર્સ પ્રત્‍યે આભાર વ્‍યકત કરતા કહ્યુ પુરી દુનિયા કોવિડ-૧૯ ખતરાથી લડી રહી છે. બીજા દેશોમા જેમ આપણા દેશ પર પણ વ્‍યાપક અસર છે. પોલિસ કર્મી રેડ ઝોન ક્ષેત્રમાં કામ કરવા સક્ષમ છે અત્‍યાર સુધી સૈન્‍ય તૈનાતીની કોઇ આવશ્‍યકતા નથી લાગતી.

(11:43 pm IST)