Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોનાનો ફૂંફાડોઃ દેશમાં ર૪ કલાકમાં કોરોનાના ૧૯૯૩ કેસ નોંધાયાઃ કેન્દ્રીય સચિવ લવ અગ્રવાલએ આપી જાણકારી

નવી દિલ્લીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલએ કહ્યું દેશમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૯૯૩ કોરોનાના કેસ નોંધાયા.

સાથે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૩પ૦૪૩ થઇ ગઇ છેલ્લા ર૪ કલાકમાં પ૬૪ લોકો સ્વસ્થ થયા. અમારો રીકવરી રેટ રપ.૩૭ ટકા થઇ ચૂકયો છે.

(10:20 pm IST)