Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દેવેન્દ્રસિંહ કેસમાં એનઆઇએની સફળતા, આતંકી તારિક મીરની ધરપકડ

આતંકવાદિયો સાથે સંબંધ અને એમને મદદ કરવાના આરોપમા જમ્મુ-કાશ્મીરના સસ્પેન્ડ ડીએસપી દેવેન્દ્રસિંહ મામલામા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને મોટી સફળતા મળી છે. એનઆઇએ બતાવ્યુ કે જમ્મુ-કાશ્મીરમા આતંકિયોની મદદ કરવાવાળા આતંકી તારિક અહમદ મીરની ધરપકડ કરવામા આવી છે.

તનવીર મહમદ વાણીની પણ ધરપકડ કરવામા આવી હતી તનવીર વાણીનુ નામ ત્યારે સામે આવ્યુ જયારે એના તરફથી નાવેદ બાબુને પૈસા આપવાના મામલાનો ખ્યાલ આવી ગો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસએ મામલાની તપાસ શરૂ કરી હતી પછી મામલો તપાસ માટે એનઆઇએનો સોંપવામા આવ્યો હતો.

(12:00 am IST)