Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર દેશમા ઝડપથી સ્વસ્થ થઇ રહ્યા છે દર્દીઃ રીકવરી રેટ ૨૫ ટકાથી વધારે

નવી દિલ્લીઃ દેશભરમા કોરોના વાયરસના વધતા દર્દીઓની સંખ્યા વચચે ગુરૂવારના સ્વાસ્થ્ય  મંત્રાલયએ રાહતના સમાચાર આપ્યા છે સ્વસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલએ બતાવ્યુ કે કોરોના દર્દીઓમાં રીકવરી રેટ વધી રહ્યો છે.

ભારતમાં અત્યાર સુધી મહામારીથી કુલ ૩૩૦૫૦ લોકો સંક્રમિત છે જેમાંથી એકટીવ કોરોના કેસ ૨૩૬૫૧ છે.

(12:00 am IST)