Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પાયલોટ યુનિયનની આલોચના પછી એર ઇન્ડીયાના કઠપલિયાની નિયુકતી સ્થગિત

સરકારી વિમાનન કંપની એર ઇન્ડિયાના પાયલોટ યુનિયનની આલોચના પછી કંપનીના સિનીયર પાયલોટ કેપ્ટન અરવિંદ કઠપલીયાની રિજનલ ડાયરેકટર પદ પર નિયુકિતને સ્થગિત કરી દીધેલ છે. અલ્કોહોલ ટેસ્ટમાં નિષ્ફળ થયા પછી  કઠપલિયાને પરિચાલન નિર્દેશક પદથી હટાવ્યા અને એમનો ફલાઇંગ લાયસન્સને ૩ વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યુ.

 

(12:16 am IST)