Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

મોદીજી આપ તો ખૂબ જ કમજોર નીકળ્યા : તેજબહાદુરનુ નામાંકન રદ થવા પર કેજરીવાલની ટિપ્પણી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ વારાણસીથી ગઠબંધન પ્રત્યાશી બીએસએફના બર્ખાસ્ત જવાન તેજબહાદુર યાદવનું  નામાંકન રદ થવા પર કહ્યું છે કે મોદીજી આપ તો ખુબ જ કમજોર નીકળ્યા. દેશો જવાબ જીતી ગયો એમણે આગળ કહ્યું આ પ્રથમ અવસર છે. જયારે એક પ્રધાનમંત્રી કોઇ જવાનથી આ રીતે ડરી જાય મુકાબલો ન કરે એમનું નામાંકન રદ કરાવી દે.

 

(12:14 am IST)