Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

કોંગ્રેસવાળા ડૂબી મરો : જાકીટ નાઇક ઇવેન્ટમાં દિગ્વિજયની ટિપ્પણી પર પી.એમ.મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રેલીમાં ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહના ર૦૧ર ના  એક વિડીયોની જીક્ર કરતા કહ્યું છે કે ડૂબી મરો કોંગ્રેસવાળા એમણે કહ્યું શ્રીલંકાએ આતંકી હુમલા પછી પ્રથમ કદમ ઉઠાવતા જાકીર નાઇકની ટીવી ચેનલ પ્રતિબંધીત કરી. આ તે જાકીર નાઇક છે જેના દરબારમાં એક વખત દિગ્ગી રાજા જોવા મળ્યા હતા.

(10:55 pm IST)