Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

રોહિંગ્યાની સમસ્યાના સમાધાનમાં પ્રગતિ ન થઇઃ યુએન સહાયતા પ્રમુખ

સંયુકત રાષ્ટ્ર માનવીય સહાયતાના પ્રમુખ માર્ક લોકોકએ કહ્યું છે કે જે કારણોને લઇ મ્યાંમારના રમાઇનથી લગભગ ૭ લાખ રેોહિંગ્યા મુસલમાન ભાગીને બાંગ્લાદેશ ચાલ્યા ગયા. આ કારણોથી નિપટવામા પ્રગતિ નથી થઇ  લોકોકએ કહ્યું જે પગલાથી લોકોને વિશ્વાસ હોય કે પરત જવુ સુરક્ષિત છે મ્યાંમાર આવા કદમ ઉઠાવવામા નાકામ રહ્યું છે.

 

(12:00 am IST)