Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ર૦૦૯ થી જાન્યુઆરી ર૦૧૯ સુધી નકસલ- વિરોધી અભિયાનમાં ૧૧રપ જવાન શહીદ થયા

 ગૃહમંત્રાલયના એક આરટીઆઇના જવાબમાં બતાવ્યુ છે કે ર૦૦૯ થી જાન્યુઆરી ર૦૧૯ સુધી નકસલરોધી અભિયાનમાં સુરક્ષા બળોના ૧૧રપ જવાન શહીદ થયા. સૌથી વધારે ર૮૭ જવાન ર૦૦૯ મા અને ર૦૧પ મા સૌથી ઓછા ૩૪ જવાન શહીદ થયાા. આ પહેલા મંત્રાલયએ એક આરટીઆઇના જવાબમાં બતાવ્યુ હતુ કે ર૦૧૦ થી ૧૧૯૦ વામપંથી ઉગ્રવાદી મારવામા આવ્યા.

(12:00 am IST)