Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

એમપીમાં કોગ્રેસને સમર્થન ચાલુ રાખવા પર કરશે પુર્નવિચારઃ માયાવતી

ગુના (એમપી) થી બસપા ઉમેદવાર લોકેન્દ્રસિંહ ધાકડએ કોંગ્રેસમાં સામેલ  થવા પર બસપા પ્રમુખ માયાવતીને કહ્યું છે કે કોંગ્રેસ સરકારને સમર્થન ચાલુ રાખવા પર પુર્નવિચાર  કરશે. એમણે કહ્યું કે ધાકડન ડરાવ્યો-ધમકાવ્યો માયાવતીએ કહ્યું ઉતરપ્રદેશમાં પણ કોંગ્રેસ નેતા પ્રચાર કરી રહ્યા છે કે બીજેપી ભલે જીતી જાય પણ સપા-બસપા ગઠબંધન ન જીતવું જોઇએ.

(12:00 am IST)